હારીજ ભારત વિકાસ પરિષદ દ્વારા 201 મુ ચક્ષુદાન થયું
ભારત વિકાસ પરિષદ ભારત વિકાસ પરિષદ હારીજ દ્વારા આજે 201મુ ચક્ષુદાન થયુંનું આજ તારીખ 18/10 2024 ને શુક્રવારના રોજ *રાધનપુર નિવાસી પ્રેમીલાબેન જયંતીલાલ રતાણી ઉંમર વર્ષ 60* દેહાવસાન થયું તેમના સુપુત્ર *ધર્મેન્દ્રભાઈ અને તેમના દિયર બકાભાઇ જલારામ કેટરર્સ રાધનપુરવાળા* એ ચક્ષુદાન કરાવવાનો પ્રેરણાદાઈ નિર્ણય લીધો અને ધારપુર સિવિલ હોસ્પિટલમાંઅમૂલ્ય આંખોનું દાન કરી બે જણને દેખતા કરવાનો નિર્ણય લીધો તે બદલ તેમના પરિવારનો ભારત વિકાસ પરિષદ હારીજ હૃદય પૂર્વક આભાર માને છે આંખ વિભાગના ડોક્ટર સાવન સાહેબે ચક્ષુદાન લેવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર સોનુભાઈ કુમાવત મોકલ્યાતે બદલ આંખ વિભાગના વડા સોનલબેન તથા ડોક્ટર સાવન સાહેબનો ભારત વિકાસ પરિષદ હારીજ આભાર માને છે. આ ચક્ષુદાન લેવા તે ડોક્ટરની સાથે રહ્યા અને ચક્ષુદાન અને દેહદાનની વિધિ પૂર્ણ કરાવીતે બદલ તેમનો આભાર.ચક્ષુદાન માટે સંપર્ક કરો અને બે વ્યક્તિને દેખતા કરવાનું પુણ્ય મેળવો સંપર્ક( 24કલાક )9825007567 સતીષ ભાઈ ઠક્કર તથારાજુભાઈ મશીનરી વાળા મોબાઈલ નંબર 9638071808 હિતેશકુમાર વિનુભાઈ ઠક્કર જય જલારામ સેવા સમિતિ હારીજ મોબાઈલ નંબર9879123774 નંબર ભારત વિકાસ પરિષદ હારીજ વતી સતીશચંદ્ર પ્રભુ રામ ઠક્કર