Uncategorizedગુજરાતપાટણ

દાતરવાડા થી વાઘેલ જતી માઇનોર કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી

નર્મદા નિગમની તેમજ કોન્ટ્રાક્ટરો સાથે અધિકરીની મિલી ભગત કારણે ખેડૂતો થયા છે પરેશાન દાતરવાડા થી વાઘેલ જતી માઈનોર કેનાલમાં સફાઈ કર્યા વગર પાણી છોડાતા ઘણા ખેતરોની અંદર પાણી ભરાઈ જતા ખેડૂતોએ ખેડ ખાતરને પાણી કરી વાવેતર કરેલ બિયારણને લઈ ખર્ચ કરેલ ખેતરોમાં અત્યારે નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતોના ખેતરો પાણી ભરાયા છે ખેડૂતોની વારંવાર રજૂઆતો છતાં ત્રણથી ચાર વખત આ ખેતરોમાં પાણી ભરાવાથી ખેડૂતોને પોતાના વાવેલ પાકોમાં નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે ખેડૂતો અરજી પણ કરતા હોય છે છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી જો આ કેનાલ ની સફાઈની કામગીરીમાં ગેરરીતી સરકારી ચોપડે આ માઇનોર કેનાલ સફાઈ કરેલ બતાવેલ હોય કોન્ટ્રાક્ટર કે કર્મચારી કે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાંઆવે તેવી ખેડૂતોની માંગ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!